[easy_ad_inject_1]
Sahitya Parva gandhinagar

Sahitya Parva 2011:- Day 4

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૪

પર્વના ચોથા દીવસે ગ્રંથરથ યાત્રા ઓમકાર વિધ્યાલય સે-૧૩ થી નિકળી મહાત્મા ગાંધી વિધ્યામંદીર સે-૧૬ સુધી યોજાઇ હતી. મહાત્મા ગાંધી વિધ્યામંદીરમાં શ્રી નટવર હેડાઉ સાહિત્ય ગોષ્ઠી વિધ્યાર્થી સાથે માણી હતી અને તેમના કાવ્યસંગ્રહમાંથી કાવ્ય સંભળાવીને વિધ્યાર્થીઓને સાહિત્યિક અનુભવ કરાવ્યો હતો.

About Gandhinagar Portal Admin

Check Also

Sahitya Parva gandhinagar

Sahitya Parva 2011:- Day 8

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૮ ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત સાહિત્ય …