[easy_ad_inject_1]
Asthi Visarjan Prarthana Sabha Gandhinagar

Asthi Visarjan Prarthana Sabha

Asthi Visarjan Prarthana Sabha by Shaher Vasahat Mahamandal

અસ્થિ વિસર્જન નો કાર્યક્રમ આજે ગાંધીનગર ના મુક્તિધામ ખાતે યોજાયેલ જેમાં ગાંધીનગર શહેર વસાહત મહામંડળ ધ્વારા આખા વર્ષ દરમિયાન સદ્ગત પામેલા શહેરીજનો ના અસ્થી ને હરિદ્વાર માં ગંગા નદી માં વિસર્જન થશે. આ સભામાં વર્ષ દરમિયાન સદ્ગત થયેલ વ્યક્તિઓના સ્નેહીજનો એ પ્રાર્થના કરીને તેમને યાદ કાર્ય હતા.

ગાંધીનગર શહેર વસાહત મહામંડળ 1996 થી આ પ્રકારની સેવા ગનાધીનગર ના શહેરીઅઓને આપી રહી છે અઅ વર્ષે આશરે 330 લોકોના અસ્થિના વિસર્જન માટે આજે પ્રાર્થના સભા યોજાઈ હતી મહામંડળ દ્વારા અત્યાર સુધીમાં 21000 શહેરીજનો ના અસ્થિના વિસર્જન કરાવી ચુક્યા છે.
આ સદ્કાર્ય માં અમદાવાદ સ્થિત સદવિચાર પરિવાર નો સહયોગ હંમેશાથી મહામંડળ સાથે રહેલ છે.

About Gandhinagar Portal Admin

Check Also

26 jan 2018 gandhinagarrepublic parade live

69th Republic Day Celebration: Live from Delhi, India. 26th January 2018

Gandhinagar Portal Wishes all the Indians Happy Republic Day. Freedom in mind, Faith in words, …